ચિત્રા ખાતે ધર્મસભા, અભિવાદન સમારોહ અને સંતવાણીના ત્રિવિધ કાર્યક્રમનું આયોજન
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરના આંગણે આવતીકાલે રાત્રે-૮૦૦ કલાકે ચિત્રા ખાતે આવેલાં ઓમ પાર્ટી પ્લોટ ખાતે ‘શક્તિઆરાધના ધર્મોત્સવ’ ના નામે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી, સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી આર.સી. મકવાણા સહિતના સાધુ સંતો, રાજકીય, સામાજિક અગ્રણીઓ ઉપસ્થિતિ રહેશે. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ, ભાજપ પ્રદેશ ઉપાઘ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા,પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિભાવરીબેન દવે, મેયર કીર્તિબેન દાણીધારીયા સહિતના રાજકીય મહાનુભાવો અને જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે , ભાવનગર એસ.પી. ડો. રવિન્દ્ર પટેલ, રાજકોટ (ગ્રામ્ય) એસ.પી. જયપાલસિંહ રાઠોડ, ભાવનગર એ.એસ.પી સફીન હસન … Continue reading ચિત્રા ખાતે ધર્મસભા, અભિવાદન સમારોહ અને સંતવાણીના ત્રિવિધ કાર્યક્રમનું આયોજન
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed